વડોદરા ખાતે પોલીસ કમિશનર દ્વારા તહવાર અંગે સૂચનાઓ અપાઈ …….

વડોદરા,

વડોદરા ખાતે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલીસની ગાડીઓ ફેરવી જાહેરાત કરી ગણપતિ કે તાજીયા ની સ્થાપના જાહેરમાં ના કરવા માટે તેમજ પોત-પોતાના ઘરે સ્થાપના કરી સ્થળ પર જ વિસર્જન કરવા જાણ કરવામાં આવી.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment